ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે યુ.જી.સી.ના નિયમોનુસાર તથા તા.૩૧-૦૭-૨૦૧૭ની નોંધ પર મળેલ મંજુરી અન્વયે એ.સી.-એ.ટી.સેલની સ્થાપના કરવામાં આવેલ છે. તેમજ સદર સેલમાં નિચે મુજબના લાયઝન ઓફીસર તથા સભ્યશ્રીઓની નિમણુંક કરવામાં આવેલ આ અંગેનો યુનિવર્સિટી કાર્યાલય આદેશ બહાર પાડવામાં આવેલ. આ સેલનો મુખ્ય હેતુ એ.સી.-એ.ટી. વિધાર્થી અને કર્મચારીને હિતોના રક્ષણ કરવાનો હોય છે અને તેમને થયેલ અન્યાય અંગેની લેખિત ફરિયાદ આ વિભાગને મળે તો ફરિયાદને અનુરૂપ જે-તે જગ્યાએ રજુઆત કરી તેનું નિરાકરણ કરી તેમને ન્યાય અપાવવા માટે આ સેલની ભૂમિકા હોય છે.
ક્રમ |
સભ્યશ્રીનું નામ |
હોદ્દો |
૧ |
ડો.મયંક એચ.સોની (I/c રજીસ્ટ્રાર) ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી, જૂનાગઢ |
લાયઝન ઓફીસર |
૨ |
પ્રો(ડો.) એ.એચ.બાપોદરા(પ્રોફેસર અને અધ્યક્ષ) ડીપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી, જૂનાગઢ |
સભ્ય |
૩ |
પ્રો(ડો.) સુહાસ વ્યાસ(પ્રોફેસર અને અધ્યક્ષ) ડીપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી, જૂનાગઢ |
સભ્ય |
૪ |
ડો.કે.એચ.કરમટા આચાર્યશ્રી, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,મેંદરડા |
સભ્ય |
૫ |
ડો.કે.ડી.ટીલવા આચાર્યશ્રી, બહાઉદીન આર્ટસ કોલેજ,જૂનાગઢ |
સભ્ય |
૬ |
ડો.ડી.આર.ચાવડા(આસિસ્ટન્ટ પ્રોફેસર) ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી, જૂનાગઢ |
સભ્ય |
૭ |
ડો.રશ્મિબહેન પટેલ(આસિસ્ટન્ટ પ્રોફેસર) ડીપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી, જૂનાગઢ |
સભ્ય સચિવ |